________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૮) ખીલવવા પૂર્વક ચતુર્વિધ મહાસંઘની સેવામાં સર્વ સ્વાર્પણ કરવા તૈયાર થવું જોઈએ.
શ્રી ચતુર્વિધ સંઘની મહાસેવામાં તત્પર થએલ દરેક જેને મનમાં એમ અનુભવ કર. શ્રી ચતુર્વિધસંઘ પૈકી કેઈની નિંદા કરવી વા બુરું ઈચ્છવું એ હારીજ નિન્દા અને મહારૂંજ બૂરું ઈચ્છવા બરાબર છે. એમ જ્યારે સર્વ મહાસંઘની સાથે સ્વકીય અભેદ ભાવે વર્તવામાં આવશે, ત્યારે સંઘન્નતિ અવગત થયા વિના નહિ રહે. શ્રી ચતુર્વિધ મહાસંઘની સાથે વા સર્વ વિશ્વવતિ પ્રાણીગણની સાથે અભેદ ભાવનાથી અભેદ ભાવે સંબંધ થતાં કેઈની નિંદા વા બૂરું ઈછવું એ આત્મઘાત સમાન અનુભવાય છે. વિશ્વવતિ સર્વ જીના શ્રી ચતુર્વિધ મહાસંઘ પૈકી પ્રત્યેક જીવને અભેદરૂપે સત્તાનયની અપેક્ષાએ વા સંઘ દષ્ટિએ હું સ્વયં છું, એવો અનુભવ કરીને તેને આચારમાં મૂકવાને માનવ પ્રયત્નશીલ થાય છે તે મહાસંઘને સેવક ખરેખર બની શકે છે, અને તેજ શ્રી ચતુર્વિધ મહાસંઘની ખરી
For Private and Personal Use Only