________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) ચારાને અને આચારેને અભ્યાસ કરીને સર્વ વર્ણમાં જૈનધર્મ પાળકોની સંખ્યા વધે એમ વિશ્વસેવા, જન સેવા વગેરે સામાન્ય સેવાધર્મ જૈન સેવાઓ અંગીકાર કરવો જોઈએ. તત સંબંધી અન્ય ધર્મના વર્ધક આચાર્યોના સેવાધર્મના વિચારને અને આચારેનો અભ્યાસ કરી જેન તત્ત્વાવિરૂધ સેવાધર્મના આચારને અવલંબવા જોઈએ, અનેક દષ્ટિની સાપેક્ષતાએ ગંભીર ભાવથી વતીને જૈન કેમની પ્રગતિ કરી શકાય છે. એક જૈન ન પેદા કરવો એ એક તીર્થ પ્રગટાવવા બરાબર છે. એક મનુખ્યને શ્રી વીર પ્રભુના ઉત્તમ ધર્મ વિચારોની શ્રદ્ધા કરાવવી અને સભ્યત્વ પમાડવું એ એક દહેરાસર બનાવવા બરાબર અથવા એક મહાસંઘને જમાડવા બરાબર છે. એમ જ્યાં સુધી ઉદાર આચાર વિચારથી અને ધર્માભિમાનથી જેને નહિ સમજે ત્યાં સુધી તે એ રૂઢિના માર્ગમાં વહન કરીને સ્વકેમની સંખ્યાની વૃદ્ધિ પ્રગતિમાં કદી વાસ્તવિક આત્મભોગ
For Private and Personal Use Only