________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૭) દ્વેષને અધિકાર પરત્વે નાશ કરવાની પ્રવૃત્તિમાં મંડ્યા રહીને મોક્ષની પ્રાપ્તિનું સાધ્યબિંદુ એક ક્ષણ માત્ર ન વિસરાય એ ક્ષણે ક્ષણે ઉપગ રાખવે. ધાર્મિક આંતર્જીવન રક્ષક વૃદ્ધિ પ્રગતિ અને ધાર્મિક આંતજીવને ઉપગ્રાહક બાહા આજીવિકા જીવન વૃદ્ધિ પ્રગતિકારક માર્ગોમાંથી એક વ્યક્તિ વા મહાસંઘ જે રક્ષકદષ્ટિએ ઉપેક્ષાથી વતે છે તે સહસ્ત્રધા વિનિપાત પાત્રભૂત બને છે. જેને કેમના ચતુર્વિધ મહાસંઘમાંથી પ્રત્યેક સંઘને વિનિપાત થવાના કારણે ઉપરના નિયમથી અવધીને ધાર્મિક જીવન તથા તેને ઉપકારી બાહ્ય જીવન હેતુઓના અસ્તિત્વ-રક્ષકત્વ અને તેની પ્રગતિમાં મહાસંઘના પ્રત્યેક અંગે એક બીજાને સાહાચ્ય આપવી જોઈએ. ચતુર્વણુ મનુષ્ય સંઘને જૈનધર્મની સાથે સંબંધ થાય અને પૂર્વની પેઠે રાજકીય જૈનધર્મ થાય એવી અસ્તિત્વ વૃદ્ધિત્વ રક્ષકત્વ પ્રગતિ ઉદ્ધારક યોજના એને આચારમાં મૂકી તે પ્રમાણે વર્તવું એજ પ્રત્યેક
For Private and Personal Use Only