Book Title: Gatchmat Prabandh Jain Geeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 617
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિચારણીય છે. અનેકાન્ત દષ્ટિથી, હૃદયની વિશાળતાપૂર્વક અને પ્રિય તથા પાણીથી હરેક જણને ઉત્તમ બનાવી શકાય છે અને તે મુજબ આ ગ્રન્થ છે. માત્ર વાંચકેના હિતાર્થે, ઉદાર ગ્રહસ્થાની સહાય વડે-કેઈપણ ગ્રન્થ પ્રકાશક મંડળ કરતાં– ઓછામાં ઓછી કીંમત રાખવાની પહેલ આ મંડબેક કરી છે- ઓછી કીંમત છતાં છપાઈ-કાગળ-અંધાઈ વગેરે કામ સુંદર થાય છે, તદ્દ ઉપરાંત વધુ પ્રચારાર્થે પ્રભાવના, વિવાથી એને ઈનામ અને ભેટ આપનાર માટે વધુ નકલે મંગાવનારને (શલીકમાં હોય તે) બની શકતી ઓછી કીંમતે આપવામાં આવે છે.. જેઓને પ્રગટ થઈ ચુકેલા અને થવાના ઘન્ય પદ્ધ, કેઈપણ ગ્રન્થ પિતાના મુરબ્બી કે નેહી અને ઉપકારીઓના સ્મરણાર્થે, પ્રગટ કરવાને ઇચ્છા હેય તેમને તે મુજબ મંડળ સગવડ કરી આપે છે પત્રયવહાર-મુંબઈ-ચંપાગલી, વમવસ્થાપક અધ્યાત્મ જ્ઞાનપ્રસાર મંડળ જોગ કરવો For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 615 616 617 618 619 620 621