________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૯) ચારિત્ર પાળતા હતા અને દેશદેશ ફરી સૂરિ નિર્દિષ્ટ સુવ્યવસ્થિત કાયદા પૂર્વક એકસરખી સુજનાથી ઉપદેશ–પ્રવૃત્તિ સેવી ગ૭ મહા સંઘની પ્રિન્નતિ કરી શકતા હતા. વર્તમાનકાળમાં તેવી સાધુઓની–સાવીએની સુવ્યવસ્થિતદશા વિશેષ પ્રકારે દેશકાળાનુસાર થાય તે જૈન મહાસંઘ મહાતીર્થની સેવાને સભ્ય સાધવા તેઓ આત્મભેગી બની શકે. આચાઆંદિવર્ગ સ્વગછન્નતિ અર્થે સાધુઓની સુવ્યવસ્થા સંરક્ષવાને જે કાયદાઓ ઘડે તેને અમલમાં મૂકવા માટે શહેરે શહેર દેશદેશ અને ગામેગામના ગ્રહસ્થ જેનેએ ખાસ લક્ષમાં લેવું જોઈએ. સાધુઓ અને સાધ્વીઓ જે આચાર્યાદિની આજ્ઞામાં ન રહેશે તે પરિણામ અંતે એ આવશે કે સ્વેચ્છાચ્ચાર-અનાચારનું પ્રબળ વૃદ્ધિ પામશે અને જેનામમાં સાધુઓના અને સાધ્વીઓના પદનું જે મહત્વ પૂર્વે હતું, સંમતિ વિદ્યમાન છે તે ભવિષ્યમાં રહેશે કે નહિ તેવી સ્થિતિ જણશે અને પોતાના શિષ્ય સંતાનની ગરજીઓના
For Private and Personal Use Only