________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯૫)
ઉપદેશમત્ર વિશ્વમાં પ્રસરાવવા જોઇએ. આચાર્યાદિ ત્રણ પરમેષ્ટિ કે જે વત્તમાનકાળે જીવતા છે અને જેઓને શાસનનુ હિત સદા હૃદયમાં તાજી છે, તેઆની આચારવિચારાદિવડે સુવ્યવસ્થાપૂર્વક પ્રવૃત્તિજે જે અ ંશે થાય છે, તે તે અંશે જૈન કામની ધાર્મિક પ્રગતિ થાય છે એમાં કોઈ જાતની શંકા નથી. જેનેાના ધાકિ વિષયની પ્રગતિકારક આચાર્યાદિ ત્રણ્યની જે જે અંશે પ્રગતિ થાય છે તે તે અંશે અેનાના ધાર્મિકાચારાની અને વિચારેની સુવ્યવસ્થાપૂર્વક પ્રગતિ અને વખાધવી. શ્રીમશેાવિજયજી ઉપાધ્યાય, શ્રીઆચા ર્યની આજ્ઞા સ્વીકારીને જૈન શાસનની પ્રગતિમાં આવશ્યક સ્વસેવા જોને અદા કરવામાં કાંઈ ખાકી રાખ્યું નથી. આચાર્યાદિ વર્ગની સુવ્યવસ્થાપૂર્વક મુખ્ય ચેાજનાઓને લક્ષ્યમાં રાખીને પ્રવૃત્તિ કરવામાં આવે તા તેના ગર્ભ માં સદા પ્રગતિ તે વહ્યા કરે છે એમ સમ્યક્ અવધવુ' જોઇએ. જૈન ધર્મ સાહિત્યના પ્રત્યેક અંગને ખીલવનાર આચાર્યાદિ ત્રણ પરમેષ્ઠિ
For Private and Personal Use Only