________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧) કેવી રીતે આત્મભેગ આપીને પ્રગતિ કરે છે તે મહાસંઘના પ્રત્યેક અંગે સૂક્ષ્મ દૃષ્ટિથી અવધવું જેઈએ. મહાસંઘના પ્રત્યેક અંગની અને પ્રત્યેક સાહિત્યની પ્રગતિ અર્થે સર્વ સ્વાર્પણ કરવું એ - નતિ છે. એ પ્રત્યેક જેને અવધીને અને તેને નિશ્ચય કરીને સ્વફરજને આ પયેગી થઈને અદા કરવી જોઈએ, અને એવી પ્રવૃત્તિ કરીને સ્વ ફરજ અદા કરવામાં દેવ-ગુરૂ સંઘની ભક્તિ કરી એમ અવધવું જોઈએ. વર્તમાન દેશ, જમાનાને અનુસરી જૈન મહાસંઘ અને જૈન ધર્મની પ્રગતિકારક દરેક પ્રકારના સાહિત્યની સુરક્ષા અને તેની સુવ્યવસ્થા કરવામાં જે કંઈ વિઘાતક બળ વાપરે છે તે તિ અને મહાસ ઘેન્નતિને ઉછેદક બને છે. જેને ! ! જૈન શાસનની પ્રગતિ માટે સર્વ પ્રકારના કદાગ્રહ પક્ષપાતને ત્યાગ કરી મધ્યસ્થતાથી વિચાર કરો અને જૈન શાસનની દાઝ મનમાં ધારણ કરીને ઉદાર મન રાખી મહાસંઘની સુવ્યવસ્થાના ઉપાયમાં ભાગ લે.
For Private and Personal Use Only