________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭) અસ્તિત્વ સંરક્યું તેનું કારણ પણ એ છે કે તેની સેના–તેની આજ્ઞાને પ્રભુરૂપ માની તે આજ્ઞા પ્રમાણે પ્રવર્તવામાં સ્વછંદગીને હેમ આપતી હતી. તેમ સ્વકીય આચાર્યની આજ્ઞાના ઝુંડાને વળગી રહી જેને સ્વકીય જે અદા કરે તે સ્વ૯૫ કાળમાં જાપાનની પેઠે સ્વકેમની વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિમાં આગળ વધી શકે. એક સરખી રીતે અમુક ગચ્છમાં વા સંઘમાં અમુક આચાર્યની આજ્ઞા પ્રમાણે સુધારા વધારા થતા હોય અને તેને ગચ્છાચાર્યની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવાનું પારત
અંગીકાર કરી સનાથતા, સુસંપતા, સુવ્યવસ્થાના બંધારણવડે પ્રવતી અને શ્રાવકો તથા શ્રાવિકાઓ તેમના અધિકાર પ્રમાણે ધર્મમાં પ્રવર્તતાવવાની પ્રગતિ શૈલીના ઉપદેશને ગ્રહણ કરશે તે સ્વ જૈનસંઘની ઉન્નતિમાં આત્મ-ફરજરૂપ સ્વવન ભાગ સમર્પવા સૂરિયે શક્તિમાન થશે. સંકુચિત વિચારે અને જમાનાને અનુસરી જેનકેમના ઉપર
For Private and Personal Use Only