________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 9) આચાર્ય સ્થાપ્યા વિના સાધુસાધ્વીની શોભામાં વૃદ્ધિ થઈ શકતી નથી. જેનશાસ્ત્રોમાં આચાર્ય ઉપાધ્યાય વિગેરેને કોઈપણ કાળમાં વિચછેદ ક નથી. આચાયદિ વિના ક્ષણ માત્ર પણ રહી શકાય નહિ. એક રાજાના મૃત્યુબાદ જેમ બીજે રાજા તરત સ્થાપ પડે છે તથા પ્રકારે એક આચાર્યના દેહોત્સર્ગ પશ્ચાત્ અન્ય આચાર્યને તુર્ત સ્થાપન કર જોઈએ. સાધુએએ અને સાધ્વીઓએ ગરછસંઘાડાના એક ઉપરીના અભાવે તુ એક એગ્યને સ્વકીય ઉપરી મુખ્ય તરીકે સ્થાપી તેની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવું જોઈએ. સાધુએ અને સાધ્વીઓ ઉપર આજ્ઞા કરનાર હો જોઈએ. શ્રાવકોએ અને શ્રાવિકાઓએ જે સાધુઓ અને સાધ્વીઓ પિતાના ઉપરી આચાર્યાદિકની આજ્ઞા પ્રમાણે પ્રવર્તતાં હોય તેઓની સેવા ભકિત સારી રીતે કરવી જોઈએ. વગચ્છના ઉપરી આચાર્યની આજ્ઞા પ્રમાણે સ્વગચ્છ સંઘાડાના શ્રાવકે અને શ્રાવિકાઓ પ્રવતિને વગોન્નતિમાં પ્રવૃત્તિ કરે છે તે તે
For Private and Personal Use Only