________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૫)
સ્વા શુદ્રષ્ટિએ વત્ત વુ જોઈએ. આચાર્ચીની આજ્ઞા મુજમ જ્યારે સાધુએની અને સાધ્વીઓની આગમાત વ્યવસ્થા પ્રમાણે વિહાર વગેરેની પ્રવૃત્તિ થાય છે, ત્યારે સાધુઓના ને સાધ્વીઓના વિહારનુક્રમથી લાભ વગેરે વિશેષત: મળી શકે છે.
તું નિોયજ સૈન્યમ્ એ નિયમને સદા સ્મુતિમાં રાખવા જોઇએ. એકલા સાધુ સ્વતંત્રપણે ગામડામાં વિહાર કરીને જૈન શાસનની શાભા વધારી શકતા નથી બલ્કે હેલના કરાવે છે. ગામાગામ અને શહેરના સદ્યા જ્યારે આચાર્યોની આજ્ઞાઓ, માન્ય કરીને પ્રવર્ત્તનારને ચામાસુ કરાવે એવા જો હૃદ્ધ દેખસ્ત થાય તા જૈન સાધુવની શોભામાં વૃદ્ધિ યાય અને સાધ્વીવમાં પણ શાભાની વૃદ્ધિ થાય. પોતપોતાના સઘાડાના મુખ્ય આચાર્ય વિગેરેની આજ્ઞા પ્રમાણે જો સાધુ સાધ્વીએ ધર્મ માં નહિ પ્રવર્તતા અતે શ્રાવકાની અને શ્રાવિકાઓની
For Private and Personal Use Only