________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૧) ભેદરૂપે કરવામાં નિર્વિષય શુદ્ધ પ્રેમને ખીલવવે છેઈએ. મહા સંઘરૂપ સમષ્ટિમાં સ્વવ્યક્તિ વ્યષ્ટિનું શુદ્ધ પ્રેમમયી લયલીનત્વ કરવું એજ પરમાત્માની સાથે સ્વાત્માનું લયલીન–અવધવું. વિશ્વવર્તિ સમસ્ત જીવરૂપ મહા સમષ્ટિ વા શ્રી ચતુર્વિધ સંઘરૂપ સમષ્ટિની સાથે સ્વવ્યક્તિ ચંદ્ધિત્વને લયલીન કરવાને જેણે અનુભવ પ્રાપ્ત કર્યો છે, તેણે શ્રી પરમાત્માની સાથે સ્વાત્માનું લયલીનત્વ કર્યું એમ અવશ્ય અવધવું. નિલે૫ શુદ્ધ પ્રેમથી શ્રી ચતુર્વિધ મહાસંઘની સાથે અભેદતા અનુભવીને તેમાં જેણે સર્વ
સ્વાર્પણ કર્યું છે તે પરમાત્મ પદની પ્રાપ્તિમાં વિદ્યુત વેગથી પ્રગતિ કરે છે એમ પરિપૂર્ણ અવધવું સમસ્ત વિશ્વ-વા દેશ–વા રાજ્ય વા–સંધ ના આચાર્ય સદગુરૂના સેવક બનવું તે અભેદ અને શુદ્ધ પ્રેમવિના કદિ બની શકે નહિ. માટે વિશ્વસેવકે દેશસેવકે, રાજ્ય સેવકે અને શ્રી ચતુર્વિધ સંઘ સેવકે વા કઈ પણ વ્યાવહારિક ધાર્મિક કાર્ય કરનાર સેવકે અભેદ ભા
For Private and Personal Use Only