________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯)
સેવા કરવા સર્વ સ્વાર્પણુ કરીને પરમાત્મપદ્ધિ પ્રાપ્ત કરી શકે છે, શરીરનુ' પ્રત્યેક અગવા ઉપાંગેા જેમ પેાતાનાં ગણાય છે તેમ સમસ્ત વિશ્વતિ સર્વ જીવા—મહા સંઘ તે સર્વથા મ્હારૂ .આત્માંગ છે એવા ભાવ આવે છે ત્યારે રાજા, આચાર્ય, શહેનશાહ, સાધુ ખાદશાહ અને વિશ્વસેવક વગેરે સેવકેાનુ સેવકત્વ પરમાત્મપદ પ્રદ થઇ શકે છે. જેમ જેમ સજીવેાની સાથે વા સ ચતુર્વિધ મહાસંઘની સાથે અભેદભાવના વધતી જાય છે તેમ તેમ કોઇ પણ જીવનિદા અને અશુભ ચિંતવન તથા તેવી કરણી, મન વચન અને કાયાથી થતી નથી. સ્વાર્થ, ભેગ આદિ વિષયાથી નિલેપ શુદ્ધ પ્રેમના અધિકારી જેઓ અને છે તે ખરેખરા મહાસંઘના સેવક બનીને દેશેાન્નતિ, વિવેાન્નતિ અને સ ંઘેાન્નતિમાં આત્મલાગ સમર્પવા શક્તિમાન થાય છે. મહાસ`ઘના વા સમસ્ત વિશ્વના પ્રત્યેક મનુષ્ય એમ અવખાધે કે હું મહા સંઘનુ કે વિશ્વનું એક અંગ છું, વિશ્વને ઉપગ્રહ સમર્પવાની
For Private and Personal Use Only