________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૯) ૨૯ શ્રાવકે અને શ્રાવિકાઓને ધમભા માં અને સાધુવર્ગપર શ્રદ્ધા કરાવાની શક્તિને પ્રભાવ અને તેથી શક્તિને પ્રગટાવવાની અરૂચિ.
- ૩૦ શ્રાવક અને શ્રાવિકાવર્ગપર પિતાની સત્તા રહે એવા કાયદાઓની શિથિલતા કરવી. - ૩૧ શ્રાવકે અને શ્રાવિકાઓના ઘણું પરિચયમાં આવવું અને તેમને પિતાના સાધુધર્મની સત્તા સંબંધી કાર્યોમાં માથું મારવા દેવું.
૩૨ કઈ પણ ગ૭ વા સંઘાડાની સત્તાને નાશ કરવાનો પ્રયત્ન કરે અને સત્તાના કાયદાઓની શિથિલતા થવા દેવી નહીં.
૩૩ કઈ પણ ગ્રહસ્થાના હાથે સાધુ સાધ્વીએનું અપમાન કરાવવું અને કરતા હોય તે દેખ્યા કરવું અને તેની અનુમોદના કરવી.
૩૪ ગચ્છાધિપતિની આજ્ઞામાં નહિ રહેનાર સાધુ અને સાધ્વીને માન આપવું તથા હદ બહારની સ્વતંત્રતા માટે સ્વાદ્ય વર્તન ધારણ કરવું.
For Private and Personal Use Only