________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૮)
અભાવ અને એકબીજાપર આરાપ મૂકવાની અનુભ
પ્રવૃત્તિ.
૨૩ વાર્ષિક, દ્વિવાર્ષિ ક શ્રમણુસ'ઘ સમેલનની પ્રવૃત્તિના અભાવ.
૨૪ પરસ્પર સંપ રહ્યા કરે એવા સુવ્યવસ્થિત કાયદા કરવાનું અને તે પ્રમાણે વર્તવાના અભાવ ૨૫ સ’ઘાડા, ગચ્છના ઉપરી આચાર્યાદિકની આજ્ઞા પ્રમાણે સાધુએ અને સાધ્વીઓને પ્રવર્તવાની
મદતા.
૨૬ જમાનાને અનુસરી સત્ર નાનાં ધર્માંના પ્રચાર થાય એવી વ્યવસ્થાપૂર્વક ચાજના ઘડવાના અભાવ અને ઘડેલી હોય તા તે પ્રમાણે ચાલવાના
અભાવ.
૨૭ પરસ્પર
ગચ્છનાયકામાં પ્રીતિમેળના અભાવ અને પરસ્પરમાં પડેલા વાંધાઓનુ કાઇ પણ રીતે સમાધાન કરવાના અભાવ.
૨૮ સાધુઓ અને સાધ્વીઓમાં શુદ્ધજ્ઞાનના પ્રચારની પ્રવૃત્તિમાં પ્રમાદ,
For Private and Personal Use Only