________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૬)
અનુસારે ઉપદેશ આપવાની ખામી તથા શ્રાવકાને સાધુઓ પ્રત્યે આકાંક્ષા રહે એવા તત્ત્વાની બેદરકારી.
૧૦ પરસ્પર સાધુઓમાં ભેદ ભાવની વૃદ્ધિ, સંકુચિત સૃષ્ટિ એકબીજા પર પ્રેમ, મૈત્રીભાવના અને ગુણાનુરાગના અભાવ.
૧૧ માનપૂજાની લાલસા, આધ્યાત્મિક જ્ઞાનના અભાવ, શુષ્કજ્ઞાન અને શુષ્કક્રિયાની પરંપરા પ્રવતી ઉત્કૃષ્ટરીત્યા સાધુમાર્ગની દેશના દેઈને વમાન સાધુ પ્રત્યેથી શ્રદ્ધા ઉઠાવવાની પ્રવૃત્તિ.
૧૨ ઉત્સર્ગા અને અપવાદ ચારિત્રના માર્ગોનુ અજ્ઞાન, પરસ્પર એકબીજાનું માન ન જાળવવુ અને સ્વચ્છંદ પ્રવૃત્તિથી ગુરૂ વિનય ભકિતની મંદતા.
૧૩ પેાતાના ભકતાના ઉદ્ધાર કરવાની કન્ય પ્રવૃત્તિની મદ્યતા અને તેઓને સ્વધર્મ માં સ્થિર કર વાની ક્રુત્ત વ્યપ્રવૃત્તિ તરફ બેદરકારી.
૧૪ રજોગુણુ અને તમેગુણુના આચારવિચાની પ્રવૃત્તિ.
For Private and Personal Use Only