________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૫) ૪ ગચછનાં બંધારણ અને ભિન્ન ભિન્ન ગછિય ક્ષેત્રોમાં પરસ્પર મેળ અને સુવ્યવસ્થા પૂર્વક વિચાર વાના પ્રબંધે.
૫ ગ્રહસ્થોની ત્યાગીઓ પ્રત્યે જે જે કારણે વડે થતી અરૂચિ અને તે તરફ બેદરકારી.
૬ અન્ય સાધુઓના રાગી શ્રાવકોને શ્રાવિકાએને તેના રાગી સાધુગુરૂના દે દેખાડીને ગમે તે રીતે તેના તરફથી અરૂચિ બતાવીને પિતાનાપર કરાવવાની પરસ્પર સાધુઓની પ્રવૃત્તિ તથા તેથી પરસ્પર
માં કલેશ. વેરનિદાની વૃદ્ધિ અને તેને પરિણામે શ્રાવકેને બહુલતાએ પ્રાય: સાધુ વર્ગ પ્રત્યે અરૂચિ. - ૭ સાધુઓમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રબળની ખામી અને તેમાં સુધારા કરવાની બેદરકારી.
૮ ગચછનાં બંધારણ અને તે પ્રમાણે સાવિક ભાવનાથી પ્રવૃત્તિની ખામી તથા પરસ્પર ભિન્ન ભિન્ન ગ૭સંઘાડાનીનકામી ચર્ચાની ઉદીરણ કલેશ પ્રવૃત્તિ
૯ વર્તમાનકાળમાં સ્વભકતેને તેની સ્થિતિના
For Private and Personal Use Only