________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનંત વર્તુળની અભેદ ભાવનાને ધારણ કરી શકે છે. અભેદ ભાવનાનું દષ્ટિ વર્તુળ જેમ જેમ વધતું જાય છે, તેમાં સ્વાર્થબુદ્ધિને તે તે અંશે નાશ થાય છે, અને તે તે અંશે પરમાર્થ બુદ્ધિની અભેદ ભાવનામાં પણ વૃદ્ધિ થાય છે. અભેદ ભાવમાં અને ઉદાર ભાવમાં અમુક દષ્ટિએ અમુકાથે સમાનત્વ અને અસુક દષ્ટિએ અને અમુકાર્યની અપેક્ષાએ અસમાનવ પણ છે. અભેદ ભાવથી આદાર્ય ભાવ ખીલવાની સાથે સેવાનું મર્યાદિત્વ વિલય પામતું જાય છે, અને સેવાનું અમર્યાદિત્વ ખરેખર અનંતતા સમ્મુખ પ્રવધતું જાય છે. મર્યાનિના પતિ, માના પુત નવરિતાનાં વસુધૈવ કુટુણ એ લેકમાં પ્રકથિત ભાવાર્થવતું આચરણ કરવાને અભેદ ભાવના વાળ સમર્થ થાય છે. પ્રત્યેક જેને ચતુર્વિધ સંઘની માથે મ્હારે અભેદ છે, ચતુર્વિધ સંઘ તેજ હું છું. તેના જે શુભ વિચારે તે મહારાજ વિચારે છે, તેની ઉન્નતિ તે હારીજ ઉન્નતિ છે, તેની સેવા તે હારી
For Private and Personal Use Only