________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યિોગના અષ્ટાંગનું આરાધન કયાંથી આત્માની માનસિક, વાચિક અને કાયિક યેગશક્તિઓ ખીલે છે અને તેથી મહા પ્રાણાયામ સાધક શ્રીભદ્રબાહુની પડે આત્મોન્નતિ કરી શકાય છે અને અન્ય જીવની ઉaતિમાં ઉપગ્રહ દાન કરી શકાય છે. વૈગિક શકિત ખીલવીને શ્રીમહાસંઘની પ્રગતિમાં ભાગ લેવાથી જગનું કલ્યાણ કરી શકાય છે. બંધુઓ!જાગ્રત થાઓ. સ્વાધિકાર ફરજ અદા કરે, સર્વ પ્રકારની સર્વ બાબતમાં સાપેક્ષતા અવધીને સાપેક્ષ માર્ગ ગ્રહણ કરો. રાગ દ્વેષને નિર્મૂળ કરી મુક્ત થવું એ સાધ્યબિંદુ કલ્પીને તેના સાધક ગોમાં પ્રવૃત્ત થાઓ. હેટા વિચાર કર્યા વિના હેટા થવાશે નહિ. ઉદાર ભાવનાથી ઉદારસિદ્ધિ થાય છે. રૂઢ સંકુચિત વિચાર અને રૂઢ સંકુચિત આચાર માત્રથી ઉદાર અને વિવેકવિશિષ્ટ સત્કર્મ કર્તવ્યને આકરી શકાતું નથી. પાકિયાખ્યા નો એ સૂત્રનું ઉદારગિક સ્વરૂપ અવબોધીને જ્ઞાનક્રિયાએ બે માર્ગની આરાધના કરી
For Private and Personal Use Only