________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૭)
સરક્ષકષ પ્રગતિ થવાની નથી. જ્ઞાન વિના મનુષ્ય અંધ શ્રદ્ધાળુ રહે છે, જ્ઞાન વિના કદાપિ દ્રવ્યક્ષેત્ર,કાલ અને ભાવતું સ્વરૂપ અખાધાતુ નથી. જ્ઞાન વિના સાધ્ય અને સાધકભાવનું ભાન રહેતુ નથી. જ્ઞાન વિના સ્વાતંત્ર્ય અને પારતંત્ર્ય એ એ મા તુ અનુકરણ થતું નથી. જ્ઞાન વિના સ્વપરનું કલ્યાણ કરી શકાતુ નથી, જ્ઞાન વિના સ્વસ્વરૂપ અને પરસ્વરૂપનું ભાન થતુ નથી. જ્ઞાન વિના ધાર્મિક કૃત્યા કેવી રીતે કરવાં અને ક્ષેત્રકાળાનુસારે કેવી રીતે ૧નવું તે ખાસ વિચારવા જેવુ છે. જ્ઞાન વિના કન્ય અને અક બ્યનું સ્વરૂપ અશ્ર્વમેધાતુ નથી. જ્ઞાન વિના ગચ્છ સ`ઘાઢિ સરક્ષણાદિ કર્મ યાગમાં આત્માની શુદ્ધિ રહેતી નથી. જ્ઞાન વિના રાગ દ્વેષની પરિણતિના નાશ થતા નથી. જ્ઞાન વિના કમ યાગમાં સ્વજની નિષ્કામભાવના રહેતી નથી. જ્ઞાનની કેળવણી વિના દેશ, સમાજ, સંઘ અને વ્યક્તિની પ્રગતિ થવાની નથી. ગમે તેવા ઉપાચેા વડે જ્ઞાનની
For Private and Personal Use Only