________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૬) ૮ સાધુઓએ અને સાધ્વીઓએ અન્ય ગઅકીય ક્ષેત્રેપર પરસ્પર કલેશ મતભેદ અરૂચિ નિન્દા થાય એવી રીતે પડાપડી કરવી નહિ અન્ય ગચ્છીય ક્ષેત્રોમાં રહેવું પડે તે વગચ્છ સરિની આજ્ઞા મેળવીને અન્યગીય ક્ષેત્રના આચાર્યાદિકની અનુમતિ લેઈ ચેમાસું કરવું, પણ અન્યગીય ક્ષેત્રના શ્રાવકેની પરસ્પરની ફૂટથી અન્યગથ્વીય આચાર્યની સત્તાને નાશ થાય એવી રીતે ચોમાસું ઉપદેશ વિગેરે પ્રવૃત્તિ સેવવી નહિ.
સ્વગચ્છ સાધુઓમાં અને સાધ્વીઓમાં ધાર્મિક જ્ઞાનની પ્રગતિ થવી જોઈએ. ધાર્મિક કેળવણુની પ્રગતિ વિના કદી ધાર્મિક સમાજની સુધારણુ થઈ નથી અને કદાપિ ભવિષ્યમાં થશે નહિ. ઈગ્લાંડ, જર્મની વગેરે દેશના લેકે કેળવણીથી વ્યાવહારિકેન્નતિમાં કેટલા બધા આગળ વધ્યા છે તે ખાસ વિચારવાની જરૂર છે. વર્તમાન જમાનામાં ધાર્મિક કેળવણુની પ્રગતિ વિના સાધુઓની અને સાધ્વીઓની કદાપિ અસ્તિત્વ
For Private and Personal Use Only