________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૨) વીઓને, શ્રાવકોને અને શ્રાવિકાઓને એવી બાબતમાં ક્લેશ ન થાય તેવી પ્રેરણા કરવી,
૧૫ સાધુઓની અને સાધ્વીઓની સંખ્યામાં વૃદ્ધિ અને સર્વ પ્રકારની શુભ પ્રગતિ થવામાં જે જે વિને સમુપસ્થિત થતાં હોય, તેઓને શ્રમણ સંઘ સમક્ષ પ્રઘોષિત કરવા અને શ્રમણ સંઘ દ્વારા તે તે વિને-અકચ ટળે એવા ઉપાયે લેવા અને દેશ કાલાનુસાર મધ્યમવૃત્તિએ ઉત્સર્ગ અને અપવાદ માર્ગ એ બેને અનુભવથી નિશ્ચય કરી સાધુઓની અને સાથીઓની સંખ્યાવૃદ્ધિ પ્રતિ લક્ષ્ય દેવું.
૧૬ દેશકાલાનુસારે જેના કામમાં અને જનેતર કેમમાં પરસ્પર ગ૭ વિભેદક-માન્યતા વિભેદક ઉપદેશ ન દે અને સર્વ સંઘમાં સર્વની એકતા જે જે વિચારીએ અને જે જે આચારાએ થાય તેઓને ધ્યાનમાં રાખી પ્રત્યેક મનુષ્યની યોગ્યતાનુસાર ઉપદેશ દે, પરસ્પર ગાની એકતા વધે એ ઉપદેશ દે, દેશકાલાનુસાર સાધુમહાસંઘે જે જે ઉપદેશ
For Private and Personal Use Only