________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ જેનેના ઝઘડા જેને કેટલાક શાન્ત કરે એવી મહાસંઘના અગ્રગણ્ય દ્વારા વ્યવસ્થા કરવી.
૧૧ જમાનાને અનુસરી જેને વ્યાવહારિક પ્રગતિ થાય તથા ધાર્મિક પ્રગતિ થાય એવા માગે જેનેની લક્ષમી ખર્ચાય એવી વ્યવસ્થા કરવી અને લમીને જે જે માગે હાલ વ્યય ન કરવા જે હોય તે તે માગે વ્યય થતો અટકાવ.
૧૨ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણ દ્રવ્ય વગેરે જે જે ખાતાંઓ ભારતવર્ષમાં ગામેગામશહેરાશહેર અને તીર્થસ્થળોમાં ચાલતાં હોય તેઓને પરસ્પર અમુક વ્યવસ્થિત નિયમોથી જેડી દઈને તેઓને એક મહા સત્તા તળે રાખવા અને તે ખાતાઓની વ્યવસ્થા ચલાવીને સર્વ ખાતાંઓ સુધારવાં.
૧૩ આચાર્યોને ઉપાધ્યાયને, પન્યાસને, સાધુએને અને સાધ્વીઓને ગામેગામ, શહેરે શહેર, દેશદેશ વિહારની સગવડતા કરી આપવી અને તેઓની સેવા ભક્તિમાં સર્વત્ર સર્વ શ્રાવક ઉપાગી રહે એ બંદેખત કર.
For Private and Personal Use Only