________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૫) ૨૧ સર્વગીય સાધુઓમાં ઐક્ય અને સાબીઓમાં ઐક્ય પ્રસરે અને સર્વ સાધુઓ અને સાધીએ તે હું એ પ્રત્યેક સાધુ સાવીને ભાવ પ્રગટે એવા સદવિચારેને પ્રચારવા એગ્ય પ્રવૃત્તિ કરવી.
૨૦ વિહાર અને ઉપદેશાદિ ધાર્મિક કર્તમાં સાધુઓની સગવડતાપૂર્વક નિરર્થક સમય ન જાય એવી રીતે સાધુઓને સાહા આપવા પ્રબંધની વ્યવસ્થા કરવી,
રર સાધુઓ અને સાધ્વીઓ સાત્વિક ગુણવડે આચારને શોભાવે એવા વિચારોને ફેલાવે થાય એવી ઉપદેશશૈલીને અનુસરાય અને સર્વના શ્રેયમાં આમલેગ સમર્પવામાં આત્મવીર્યને સદુપયેગ થાય એવા પ્રબંધો રચવા.
૨૩ પરસ્પર ભિન્ન ભિન્ન ગચ્છ સંઘાડાઓના સાધુઓ અને સાધ્વીઓએ પરસ્પર અહંકાર-ઈર્ષ્યામતભેદ અને ક્રોધાદિવડે એકબીજાનું અપમાન થાય
For Private and Personal Use Only