________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૩)
અન્ય અંગથી જાદું ન પડે એવા ઉપદેશ યા. સા એનુ અને સાધ્વીઓનુ અસ્તિત્વ ન રહે, એવા ઉ ત્કૃષ્ટ ઉત્સ`માના આચારાના ઉપદેશ ન દેવા અને તેમજ એકાંત અપવાદ માના આચારાના ઉપદેશ ન દેવે તથા ગચ્છાના આચાર્યની આજ્ઞાને અનુસરી પ્રત્યેક ગચ્છના સાધુએ સ્વપ્રગતિ પ્રતિ લક્ષ્ય રાખી ઉપદેશ દેવા. ખંડનશૈલીના કરતાં મઢન શૈલીએ સર્વત્ર ગુણાનુરાગ વધે . અને પરસ્પર મૈત્રીભાવના ક્રિયામાં દેખાય એવી રીતે સ્વયં પ્રવતી - પદેશ દેવે. સત્ર વિશ્વ મનુષ્યાને ધર્મના ભેદ વિના રૂચિકર થાય અને શ્રદ્ધાગમ્ય થાય એવી રીતે જૈનધર્મનાં સદ્વિચારા અને સદાચારના ઉપદેશ દેવા અને તેવા ગ્રન્થા તથા લેખ લખવા લખાયવાં અને પ્રસારવા.
૧૭ પરસ્પર ભિન્ન ગચ્છ સંઘાડાના સાધુઓને અને સાધ્વીઓને પઠન-પાઠન-રાગાપચારમાં અને ચારિત્ર્યમા માંથી પડતાં સાહાય્ય આપવી. કેઈપણુ
For Private and Personal Use Only