________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૨) દેવાની વ્યવસ્થા નિયમિત કરી હોય તેના અનુસાર ઉપદેશ દે. જે જે ધાર્મિક અને માટે ખાસ ઉપદેશ દેવાને ઠરાવ કર્યો હોય તે તે અંગેની વ્યવસ્થા પ્રમાણે ઉપદેશક સાધુઓએ ઉપદેશ દે. સાધુઓની સાવીઓની શ્રાવકેની અને શ્રાવિકાની વૃદ્ધિ થાય એવા જે જે ઉપાયો નિયુક્ત કર્યા હોય તે તે ઉપાય દ્વારા ઉપદેશ દે. અન્ય ધર્મોના ઉપદેશકે સ્વ સ્વ ધર્મની વૃદ્ધિ કરવા જે જે રીતિએ ઉપદેશ દેતા હોય, તેઓની રીતિને અનુભવ કરી જે જે રીતિ ગ્રહણ કરવાની હોય અને જે અવિરેધી હોય, તે તે રીતિ દેશકાલાનુસારે જૈન ધર્મમાં તને પ્રચાર કરવા ઉપદેશ દે. જેના કામમાં આચાર-વિચાર મતભેદ પડે અને તેથી વર્તમાનમાં જે જે ધર્મ પ્રગતિ–સંઘ પ્રગતિના માર્ગો હોય અને તેમાં સંચરતાં નવીન કં. ટકે ઉભા થાય એવો ઉપદેશ ન દેવ વા એવી પ્રવૃત્તિ ન કરવી. ધર્મના સર્વોગેની અસ્તિત્વ સંરક્ષા થઈ રહે એ ઉપદેશ દેવે તેમજ ધર્મનું પ્રત્યેક અંગ
For Private and Personal Use Only