________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨) દોષારોપ, પરસ્પર ખંડન-મંડન અને તેથી જેનસાધુઓ પર વધતી અરૂચિ, જેનશાસનની પડતી અને જેનસર્વસ્વને નાશ વગેરે અટકાવવાની લાગણી જે ચતુર્વિધ સંઘમાં પ્રગટે તે પ્રથમ તે એ કરવાની જરૂર છે કે જેનસાધુઓ અને સાધ્વીઓ સ્વ ચ્છસંઘાડાના આચાર્યની આજ્ઞા પ્રમાણે ચાલે અને તેઓમાં ભૂલચૂક આવે તે તેમના ગચ્છના આચાર્ય તથા તેમના ગચ્છના આગેવાન શ્રાવકને પરસ્પર સંઘાડાના સાધુઓએ જણાવવું અને સુલેહસંપ રહે એવી વ્યવસ્થાપૂર્વક પરસ્પર સમાધાન કરી લેવું પણ જાહેરમાં કઈપણ જાતની જાતિનિંદા વગેરે ખટપટ ન થાય તેવું પરસ્પર ગચ્છ-સંઘાડાના આચાર્યોએ પત્રવ્યવહારથી વા રૂબરૂ મળીને સમાધાન કરી લેવું, અથવા ગચ્છના આગેવાન શ્રાવકેદ્વારા પરસ્પર ગ૭ સંઘાડામાં ચાલતી તકરારનું સમાધાન કરી લેવું. ૫ રસ્પર ગ૭–સંઘાડાના સાધુઓમાં અને સાધ્વીઓમાં કઈ જાતને કલેશ ન પ્રગટે એવી જાતને ભિન્ન
For Private and Personal Use Only