________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૭) કોઈના હાથે તોડવા દીધું નહિ. કદાપિ ચેરો માલ તેડવા આવ્યા હોત તો તેડવા દેતા નહિ, તેઓને મારી નાખત. સીલ નહિ તેડવા દેવાનું કામ અમોએ સારી રીતે બજાવ્યું છે. વહીવટદારે પહેરગીરેનું બેલવું સાંભળી લઈને તેમને બહુ ધમકાવ્યા અને કહ્યું કે અરે મૂઢા ! તીરનું સીલ જાળવવાનું કહેવાને સાર એ હતું કે તીજોરીમાં રાખેલે માલ કોઈ લે જાય નહિ, તીજોરીના માલનું રક્ષણ કરવું એજ મારા કહેવાને સારાંશ છે. તીજોરીને માલ લૂંટાઈ જાય તે સીલ જાળવ્યું કહેવાય નહિ. ઇત્યાદિથી તેમને બાધ આપી શિક્ષા કરી. આ દ્રષ્ટાંતને સાર એ છે કે શ્રીમહાવીર પ્રભુએ જૈનધર્મની તીજોરી તેમના પટ્ટપર બેસનાર આચાર્યોને સંપેલી છે તેમાં તેમણે પેલા પહેરગીર કાબુલીઓ જેવી વૃત્તિ રાખીને સાર્થને ન ભૂલી જવું જોઈએ જેનધર્મની તીજોરીના બાહ્ય કયો છે? અને અંતમાં માલ કર્યો છે તેનું ખાસ લક્ષ્ય રા ખવું જોઈએ. જેનધર્મની તીજોરીનું સીલ ધ
For Private and Personal Use Only