________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૮)
તેમાં જે જે ચેાજનાની ખામી લાગતી હાય તે સુધારવી જોઇએ અને પરસ્પર એકબીજાની સાથે અમુક અમુક ઉચ્ચ, વિશાલ, સાર્વજનિક, હિતકારક અને વમાન ભવિષ્યની પ્રગતિમાં પરિપૂર્ણ અંધએસત્તા એવા નિયમેાથી સંબંધિત થઈને પ્રવર્તાવવાની આવશ્યક મહાન ફરજને એક ક્ષણ માત્ર પણ પ્રમાદથી ન વિસરવી જોઇએ અને જો ઉપર્યુંકત આવશ્યક પ્રગતિ વિચારસૂત્રને અવગણી પ્રમત્ત થવાશે તે સાજનિક તિકલ્યાણાદિ ગુણાના અભાવે ગચ્છાદિની ઉપયેાગિતા જનસમાજમાં નહિ ભાસવાથી સ્વયમેવ ગચ્છાદિકના હાસ થવાની સાથે વર્તમાન સાધુઓમાં અને સાધ્વીઓમાં અવનતિકારક આજ્ય'તર સડા ઉદ્દભવશે એમ ખાસ લક્ષ્યમાં રાખવુ. મહાસ ઘની પ્રગતિ પ્રવૃત્તિની આંતરિક સદ્ગુણ સુધારણા કરીને સાત્વિક ગુણવ વાસ્તવિક સુખના માર્ગે વાળવા માટે સાધુએએ દેશકાલ મર્યાદાથી વ્યવસ્થિતપણે ઉપદેશ
For Private and Personal Use Only