________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪ર૬) એવા પરસ્પર ઉપાયજીને તે પ્રમાણે વર્તવામાં આવે,
૩ સાધુ ગુરૂકુલે અને સાધ્વી ગુરૂની સ્થાપના અને તેની સુવ્યવસ્થા કરવામાં આવે-સ્વાન્યાર્શન શાને તેમાં સારી રીતે અભ્યાસ કરવામાં આવે. અમુક વર્ષ પર્યત શાસ્ત્રાભ્યાસ કર્યો પશ્ચાત્ વિહાર અને શિષ્ય-શિષ્યા કરવાની રજા આપવામાં આવે.
૪ દીક્ષાના ઉમેદવાર ગૃહસ્થાને અને ગ્રહસ્થિનીએને પરીક્ષા પૂર્વક દીક્ષા આપવામાં આવે, સાધુએનું એક મેટું ગુરૂકુલ સ્થાપવામાં આવે અને તેમાં ઉમેદવાર વર્ગની પાસે જુદી રીતે અધ્યયનાદિની વ્યવસ્થા કરવામાં આવે, પરસ્પર ઐકય રહે, અને મૂલ ઉદેશની સુવ્યવસ્થા સંરક્ષા થાય એવા મધ્યસ્થ વૃદ્ધ સાક્ષર સાધુને ત્યાં રાખવામાં આવે અને જે જે ગચ્છના સાધુઓએ જે જે સાધુઓને અને દીક્ષાના ઉમેદવારને મોકલ્યા હોય, તેઓને જેલી વ્યવસ્થા પ્રમાણે ભણાવે અને તે પ્રમાણે સાધ્વીઓના ગુરૂકુલમાં પણ વ્યવસ્થા કરવામાં આવે.
For Private and Personal Use Only