________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬)
એને તેડી પાડવા માટે અને અન્યગછીય શ્રાવકેને અનેક યુક્તિથી પોતાના રાગી કરવા માટે દાંભિક ધર્મોપદેશદ્વારા પ્રયત્ન કરે છે તેઓ અંતે પરસ્પર સ્વચમેવ વિનાશ પામે છે. અતએ ઉપર્યુકત વાતને લક્ષ્યમાં લઈ આ સુધરતા જમાનામાં પિતાની દશાને
ખ્યાલ કરીને એકતા કરવાને માટે સંકુચિતદષ્ટિ, વિરેધદષ્ટિ, મમત્વષ્ટિ અને વેરષ્ટિનો ત્યાગ નહિ કરે તે તેના લુખા આચારેનું કાંઈ જેર ચાલશે નહિ અને ગુણ વિનાના ઉપરઉપરના આચારેથી તેઓ વિશ્વસમાજને આકર્ષણ કરી શકશે નહિ. યતિકેમ પરસ્પરની ખેદ, કુસંપ, શેથિયાચાર અને પ્રમાદને વશ પડી ગેરછની અવસ્થાને પામી તેઓના તરફ શ્રાવકે રાગ ઉતરી જવા છતાં તેઓ પૂર્વજોની સત્તાથી હજીસુધી સ્વાસ્તિત્વ સંરક્ષી શકયા છે. હવે જેના કેમનો સાધુઓપરથી પરસ્પરની બદણ, કુસંપ, એક બીજાની નિંદાના છાપાં છપાવવાં અને પરસ્પર વૈરઈત્યાદિ કારણેથી તેના પર રાગ પ્રતિદિન ઘટતું જાય છે
For Private and Personal Use Only