________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૦) ગચ્છ-સંઘાડાના આચાર્યન જૈનેતિ સાધી સુ લેડ સપાના જેવાં પારણા જાવા એઈએ તેવાં હાલ નથી. સાધુએ, સાધ્વીઓ, આવકા અને શ્રાવિકાએ ચતુવિધ સધ ભેગા મળીને ગનાં અ બારણેા સુધારીને આચાયોમાં પરસ્પર સંપ હસવીને તેમની આજ્ઞા નીચે સાધુ અને વીએ રહીને રેનેાતિનાં કાર્યો કરે તેા અવશ્ય જૈન સંઘની ઉન્નતિ થાય. આ જમાના જાણી જોઈને એસી રહેવાના નથી પણ જાગ્યા બાદ તાતાની ફો અદા કરવાન છે. નાની પડતીને એકદમ અટકાવવા માટે સામાન્ય ગચ્છ-સંઘ અને ચતુર્વિધ સંઘ સર્વાંગચ્છના સમુદાયના બનેલા મહાસધ અને જૈનધર્મની પ્રગતિ થાય એવા સાહિત્યાના પ્રકાશ કરવાની જરૂર છે. મળતાં ઘરને અચાવવાને જેટલા ત્વરાથી પ્રયાસ કરવામાં આવે છે તેટલે ખપમાં આવે છે તદ્દત થતુવિધ સ ંઘે જાગૃત થઇને જૈન કામની ઉન્નતિ કરવા પરસ્પર એક બીજા અગને સહાય આપવા અને તે માટે કરાડા ઉપાચા કરીને આગળ વધવામાં એક
•
For Private and Personal Use Only