________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૦) નથી. અપમાનની લાગણીવાળે મનુષ્ય ક્ષણમાં કેધી બને છે અને વૈર, ઝેર, ઈર્ષ્યા અને અપમાનનો બદલો વાળવાની બુદ્ધિથી અનેક પ્રકારની સંઘમાં વિક્ષેપ પડે એવી પ્રવૃત્તિ કરે છે. શરીરમાં, નામમાં, રૂપમાં હું એવાપણાની વૃત્તિના દઢ સંસ્કારે પ્રવતે છે, ત્યાં સુધી માન અને અપમાનની લાગણી ઉત્કૃષ્ટ રહે છે. માન અને અપમાનવૃત્તિપૂર્વક મહાસંઘાદિની સેવામાં પ્રવૃત્ત થવું એ અધમસેવા છે અને જેન મહાસંઘ વગેરેની સેવામાં માન, અપમાન અને યશ-કીર્તિ આદિની પ્રાપ્તિ માટે વા અન્ય કેઈ સ્વાર્થને લઈ પ્રવૃત્તિ કરવામાં આવે એ મધ્યમ સેવા છે અને માન તથા અપમાનની લાગણી વિના કોઈ પણ પ્રકારની કામના વિના નિષ્કામ ભાવે સાધુઓ, સાધ્વીએ, શ્રાવકે અને શ્રાવિકાઓએ ચતુર્વિધ મહાસંઘની સેવા એ ફક્ત પોતાની ફર્જ છે એમ માનીને જે સેવા કરવામાં આવે છે, તેને ઉત્તમ સેવા અવબાધવી. હું ફકત મારી શકિત અને સ્વાધિકાર પ્રમાણે
For Private and Personal Use Only