________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૨)
એ કરોડ રૂપૈયાને લગભગ ખર્ચ થતા ગણી શકાય. જૈન મહાસ ધનુ અધારણ થાય અને પ્રતિવર્ષ ખચાંતા કરોડા રૂપૈયાની સખાતાની એકબીજાની સાથે સચેાજના કરીને વ્યવસ્થા કરવામાં આવે અને જે ખાતાં હાલ ખાસ આવશ્યક પાષવા ચાગ્ય હોય તે વ્યવસ્થા પૂર્વક પાષણ કરવામાં આવે તે જૈન કામના કરોડા રૂપૈયાના વિશેષ પ્રમાણમાં શુભપયોગ કયાં ગણી શકાય અને તેનું ફૂલ પણ જૈન કેમની અને જૈનધર્મની ઉન્નતિ માટે સારૂ આવી શકે. ભવિષ્યમાં દેવદ્રવ્યાદિ સ ખાતાઓનુ પાષણ યથાર્થ ચાલશે કે કેમ ? એ એક મહાપ્રશ્ન છે. જૈન કામે ઉપર્યું કત ખાતાઓની વ્યવસ્થા અને તેની યાજનામાં જમા નાને અનુસરી સુધારા વધારા કરી આગળ વધવું જોઇએ. સર્વ જેનેાના હૃદયમાં આ મામતની જાગૃતિ લાવનાર જૈન સાધુએ અને સાધ્વીએ છે. જૈન કામરૂપ એક શરીરના અંગ સર્વત્ર પ્રસરનાર રક્ત સમાન સાધુઓ અને સાધ્વીઓ છે. એ બે વની પૂન્યતા
For Private and Personal Use Only