________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(323)
લીંઆ તીનેરીનું સીલ જાળવવા નાકરી કરવા લાગ્યા. તરવાર-બંદુક ધારણુ કરીને રાત્રિ દિવસ પહેરી ભ રવાં લાગ્યા. કેટલાક દિવસે ચારા ચારી કરવા આવ્યા. ચારા તીજોરીની પાછળના ભાગ તાડીને તેમાંથી રૂપેયાની કાથનીએ મહાર કાઢવા લાગ્યા. પહેરેગીર કાખુલીએ મનમાં વિચાર કર્યો કે મને મારા માલીકે તીજોરીનુ સીલ જાળવવાનું કામ સોંપ્યુ છે ખીજી મને કાંઈ કહ્યું નથી. ફક્ત સીલ કાઇ તેાડે નહિ તે ખાસ ધ્યાનમાં રાખવાનુ કહ્યું છે તે મારાથી ખીજી વાતમાં કેમ પડાય ? કેટલાક દિવસ પછી વહીવટદાર આવ્યા અને તેમણે તીએરીના માલની ચારી થયેલી દેખી. વહીવટદારે પહેરંગીર કાબુલીએને કહ્યું કે આ તીજોરીમાંથી ચારા માલ લેઈ ગયા તે તમે કેમ જાણી શક્રયા નહિ ? વહીવટદારના પ્રશ્નના ઉત્તરમાં ૫હેરેગીરાએ જણાવ્યું કે સાહેબ ! ચારા માલ ચારતા હતા તે અમે દેખતા હતા પણ આપ સાહેબે સીલ કાઇ તાઠું નહીં તે માટે અમને રાખેલા તેથી તે
For Private and Personal Use Only