________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧)
કાળમાં પરસ્પર ગચ્છ સંઘાડાના સાધુએમાં અને સાવી આમાં જેમ મતભેદની ચર્ચા ઉત્પન્ન થાય છે તે શાસ્ત્ર ના પાઠા ઉપર ટકીને શાંત થતી નથી, પર`તુસામાન્ય મત ભેદની ચર્ચાનું પરિણામ હાલ તે પરસ્પર સાયુએનાં દૂષણે જેવાં અને ન હોય તેવા અછવા દોષા ના આરેાપ કરીને સામાને તાડી પાડવાપર પેાતાના વિજય પરસ્પર માને છે.
અને તેથી તળાવમાં નાખેલા પથરાથી જેમ સ તળાવમાં કું ડાળાં ઉત્પન્ન થાય છે, તેમ ભિન્ન ભિન્ન ગચ્છ - સઘાડાના સાધુઓમાં અને સાધ્વીઓમાં શ્રાવકામાં અને શ્રાવિકાઓમાં ખળભળાટ, કલેશ, કૅકાસ તગે છે, અને જૈન સંઘની શક્તિયાના ઉપયોગ ખરેખર જૈન સંઘ અને જૈનધર્મના નાશાથે થાય છે, એવુ વર્તમાનમાં જ્યાં ત્યાં દેખીને અને તે પ્રતિ જૈન મહાસ ધની ધાર નિદ્રાની અવસ્થા દેખીને ક્યા જૈનશાસનની લાગણીવાળા જૈન ખચ્ચાની આંખમાંથી બે અશ્રુ નહિ પડે ? જૈન સાધુઓ અને સાધ્વીઓમાં પ્રચલિત નિંદા, કુસ’૫,
For Private and Personal Use Only