________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૯) સંઘાડાઓના ઉપરી આચાર્યો હોય તેઓ પરસ્પર સંપ રહે એવા કેલકરારે કરીને સંપથી જોડાઈ જાય તે તેઓ જેનશાસનની પ્રગતિ માટે સાધુગુરૂકુલાદિની
જનાઓને આચારમાં મૂકી શકે, એક સાધુ એક ચિજના ઉભી કરે અને બીજે તેનું ખંડન કરે તે જેનેના મેટા ભાગને પોતાના સદ્વિચારને લાભ મળી શકે નહિ. અતએ ભિન્ન ભિન્ન ગચ્છના આચાર્યોએ પરસ્પર મળીને જૈનશાસનની ઉન્નતિ કરવા તત્પર થવું જોઈએ. ફક્ત એક જેનશાસનની ઉન્નતિ માટે વિર ઝેર અને સામાન્ય મતભેદના વિરોધને ભૂલી જવા જોઈએ.
ભિન્નભિન્ન ગવાળા સાધુઓ, સાધ્વીઓ, ઉપાધ્યાય, પ્રવર્તકે, અને આચાર્યોમાં પરસ્પર સલાહસંપના કેલકરારે થાય તે પરસ્પર એક બીજાની જે નિંદા કરવામાં આવે છે તે અટકી જાય. ભિન્નભિન્ન ગચ્છ-સંધાડાના સાધુઓ, સાધ્વીઓ પરસ્પર સલાહ સંપવિના ગમે તે ભેદ વા દોષ કાઢીને અન્ય
For Private and Personal Use Only