________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૭) રણ આપવું જોઈએ. ઉપદેશ દેવાનું જમાનાને અનુસરી નવી પદ્ધતિથી સાધુઓ અને સાધ્વીઓને શિક્ષણ આપવું જોઈએ અને જૂની પદ્ધતિનાં શિક્ષણને સંસ્કાર આપી સારૂં રૂપ આપવું જોઈએ. જે ઉપદેશક ગીતા સાધુઓની ખોટ પડે તેને સાધુ શાળામાંથી નીકળતા સાક્ષર સાધુઓ વડે પૂરવી જોઈએ. સાધુગુરૂકુલ અને સાધ્વગુરૂકુલની સ્થાપનાથી નવા સાધુ થનાર ઉમેદવારે અને સાથ્વી થવાની ઈચ્છાવાળી શ્રાવિકાઓને બન્ને પ્રકારના ગુરૂકુળની સાથે અલગ વ્યવસ્થા કરીને તેઓને ભણાવવાની સગવડ કરી આપવી જોઈએ, અને તેનામાં સદ્વર્તનની શુદ્ધતા અને ઉચ્ચતા પ્રગટી નીકળે એવા ઉપાયે લેવા જોઈએ. આચાર્યોએ, ઉપાધ્યાયએ અને સાધુઓએ સર્વ ગચ્છના મહાસાધુગુરૂકુળ અને મહાસાધ્વગુરૂકુળની ચેજના તરફ લક્ષ્ય દેવું જોઈએ. એક એક આચાર્ય વા ગીતાર્થ સાધુ કે જેને સર્વ સૂરિઓ, ઉપાધ્યાય અને સાધુએ મળી ગુરૂકુળમાં અમુક વર્ષ પર્યત શહેવા
For Private and Personal Use Only