________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(343)
ભિન્ન ગચ્છના આચાયોએ પરસ્પર મળી. દાગત ફરી લેશે. જો આ પ્રમાણે તેએ નવુ ચૈતન્ય પ્રગટાવી જૈનશાસનની અને પેાતાના ાત્માની ઉન્નતિ માટે વશે તેા ભવિષ્યમાં તેઓનું સ્વાસ્તિત્વ ટકી શક્શે અન્યથા નામાવશેષ આકી રહેશે. ઉપર પ્રમાણે હૃદયમાં અવધીને જૈન સાધુઆએ અને સાથીઓએ અહંતા, મમતા, ખટપટ્ટ, માનપૂજા, દાગ્રહ વગેરેના ત્યાગ કરી જૈનાની પ્રગતિમાં પર સ્પરઉપગ્રહ આપવા આત્મભાગપૂર્વક તૈયાર થવું જોઇએ. શ્રીજિનેશ્વરાએ રાગદ્વેષને જીતવાપૂર્વક સ જીવાનું કલ્યાણ કરવાના સદુપદેશ આપ્યા છે. કાઈ પણ રીતે રાગદ્વેષને શમાવવા અને આત્માં ના સહુજ સુખના ભક્તા થવુ. શ્રીવીરપ્રભુએ ચ કોશિક સપનું હિત કર્યું. ઇત્યાદિ સદુપદેશ ધ્યાનમાં રાખીને સર્વ ગચ્છના સાધુઓએ અને સાધ્વીઓએ વિચારવુ કે અમે સવે` રાગદ્વેષને જીતનાર એવા જિના રાગદ્વેષ જીતવારૂપ મા અંગીકાર કર્યો છે અને
!
For Private and Personal Use Only