________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૧) અટકતાં અન્ય દર્શનીઓના ધર્મવાદીઓએ જેનેપર આક્રમણ કર્યું તેથી વર્ષે વર્ષે જેનેની ઉપદેશ શૈલીની વ્યવસ્થા અને જૈન સંઘ બંધારણની ચે. જનાઓના કાયદાઓમાં શથિલ્ય આવ્યું; એમ અનેક અનુમાનેથી સિદ્ધ થાય છે, તેનું વિસ્તારથી અત્ર વિવેચન કરવામાં આવે તે મોટા મોટા ગ્રંથ બની જાય; અએવ અત્ર સંક્ષેપદષ્ટિસૂત્રના ન્યાયથી જણાવવામાં આવે છે. ભિન્ન ભિન્ન લઘુમત વર્નલમાં બહેંચાઈ ગયેલા આચાર્યો, સાધુઓ અને સાધ્વીઓ પિતપતાની માન્યતાનું રક્ષણ કરવા અને પોતાની માન્યતાવાળા ગામ અને શહેરના જેનેને અન્ય માન્યતાવાળા સાધુઓ અને સાધ્વીઓ ના ભરમાવે તે માટે પ્રાય: પિતાના ક્ષેત્રને સાચવવા કેટલાક સાધુઓને વિહાર સં કુચિત પ્રદેશમાં થાય છે. જે શહેરમાં જેટલા પ્રમાણમાં ધર્મના ઉપદેશ દેનારા સાધુઓ જોઈએ તેના કરતાં માન્યતાના રક્ષણાર્થે તે શહેરમાં ઘણું આચાર્યો અને ઉપદેશક સાધુઓ રહે છે અને તેથી પરિણામ એ
For Private and Personal Use Only