________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭) માન્ય એક સર્વ રીતે ઉત્તમ શેઠ વગેરેને નિમીને ભિન્ન ભિન્ન સર્વ અંગોની રક્ષા–વૃદ્ધિ-પુષ્ટિ થાય એવા ભિન્ન ભિન્ન અધિકારી નિમી બાહા વિશ્વરાજ્યવ્યવસ્થાની પિકે ધાર્મિક વ્યવસ્થાના કાયદાઓ ઘડવામાં આવે તે જેન કામ જેન મહાસંધ અને જૈનધર્મને પુનઃ ઉદ્ધાર થાય. એવા ધમેંદ્ધાર કાર્યમાં જે સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓ પિતાપિતાના વિચારે જણાવે છે અને યથાશક્તિ તેમાં ભાગ લે છે, તેઓ તીર્થંકરાદિ પદવીએને પ્રાપ્ત કરે છે. જેને કોમ, જૈન મહાસંધ, જેના ધર્મની ઉન્નતિ માટે જે જે કાંઈ લખાય-વદાય તેમાં સર્વથા સત્ય હેય એ પરિપૂર્ણ દા કરવાનું કેઈને કહેવા માંગતો નથી. આગમે અને ગ્રંથાના આધારે અને વર્તમાન કાળમાં વિદ્યમાન ગીતાર્થ સૂરિ એ, ઉપાધ્યાય અને સાધુઓ વગેરેને એકઠા મળે લે જેન મહાસંઘ જે જે દેશકાલાનુસાર સત્ય ગ્રહ તે પ્રમાણ છે.
For Private and Personal Use Only