________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(3BL)
કા ભરવામાં આવશે. પશ્ચાત્ આચાર્યાંના અધ્યક્ષપણા નીચે તે કાયદાઓને દ્રવ્યક્ષેત્રકાલ શાવાનુસારે ઉત્સ ૐ અને અપવાદ માર્ગે અમલમાં મૂકવામાં આવશે; ત્યારે જૈનધમ રાજ્યના દરેક અંગની અને ઉપાંગની સુવ્યવસ્થા પૂર્ણાંક પ્રગતિ થશે. આચાર્યાંનુ ઉત્તમાંગ પૂર્ણ તાજી અને સુવ્યવસ્થિત થયા વિના અને આાચાની આજ્ઞા પ્રમાણે જૈનેની ધ પ્રવૃત્તિ થયા વિના તથા જૈનાચાયોમાં પરસ્પર અમુક ધારણાએ સુલેહ સ'પ થયા વિના જૈન સંઘનું બંધારણ સુન્યવસ્થિત થવાનું નથી.
सर्वेऽपि यंत्र नेतारः ! । सर्वेऽपि यत्र नायकाः ॥ સર્વે મર્યાવદંતિ । તામસીતિ ! ? 11
જૈન કામમાં ધર્મ રાજ્ય સત્તાના અધિપતિ તરીકે ગચ્છ ગચ્છના વર્તુલ તરીકે ભિન્ન ભિન્ન આચાર્ય અને જૈન મહાસંઘના અનંત વર્તુલના મુખ્ય તરીકે એક આચાર્ય મડલે મુખ્ય આચાર્ય અને જૈનમના ધર્મમાં વ્યાવહારિક કેટલીક ખામતામાં મહાસંધ
For Private and Personal Use Only