________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૮) અદ્યપર્યત જેનેની રક્ષા કરી છે. જેનધર્મના સ્તંભભૂત જૈનાચાર્યોએ આત્મભેગ આપીને જંગમ અને સ્થાવર તીર્થોની રક્ષા કરી છે. શ્રીવીરપ્રભુનું એકવીસ હજાર પર્યત ગજગતિએ જેનશાસન ચાલશે તે પણ
નાચાર્યોના પ્રતાપે. જેનધર્મ સામ્રાજ્યના રાજાઓ જેનાચાર્યો છે. શ્રીતીર્થકરાની આજ્ઞાના પ્રવર્તક તે હોવાથી તીર્થકરોથી જૈનાચાર્યો કથંચિત્ અભિન્ન એકરૂપ છે એમ સૂરમંત્રના કપાદિથી અવધવું.
નાચાર્યો સૂરિમંત્રથી મંત્રિત વાસને જેના ઉપર નિક્ષેપ કરે છે, તેના આત્માની સર્વપ્રકારે ઉન્નતિ થાય છે.જે શ્રાવકે શ્રાવિકાએ પિતાના ઉપકારી આચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તે છે, તેઓની ચડતી થાય છે. આ ચાર્યોની નિંદા–હેલના-અપમાન કરવાથી કે જીવની સદ્દગતિ થતી નથી. જેનાચાર્યોની સેવા-ભક્તિથી કુલની વૃદ્ધિ થાય છે. અને તેમની નિંદા કરવાથી મહા તીવ્ર પાપ બંધાય છે અને તેથી નિંદફના કુલને ક્ષય થઈ જાય છે. જે સાધુઓ અને જે સા
For Private and Personal Use Only