________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭) તેમની ફર્જ છે. જે તે સ્વફને પ્રમાદથી રશ્કે અને બેદરકાર રહે તે પરિણામે સ્વદોન્નતિને નાશ થવા પ્રસંગ આવે. આચાર્યોએ, સાધુએઍઅને સાધ્વીઓએ ગચ્છ-સંઘાડાના શ્રાવકે અને શ્રાવિકાઓમાં થયેલા કુસંપ–કલેશને વાર જોઈએ અને તેનામાં સંપ કરાવવા જોઈએ. આચાર્યો અને સાધુઓ જે ગ્રહ જેમાં પડેલા વિક્ષેપને ન વારે, છતી શક્તિએ બેદરકાર રહે તે અંતે ગૃહસ્થ જેનેની પડતીની સાથે સ્વકીય અંગની પડતી થાય એમાં કઈ જાતને સંશય નથી. સાધુઓએ અને આચાર્યોએ પરસ્પર સંપીને ગમે તે પ્રકારની યુક્તિઓ વડે ગૃહસ્થ જૈન સંઘમાં પડેલા વિક્ષેપ-ભેદને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. શહસ્થ જૈન સંઘની ઉન્નતિની સાથે જેનધર્મની ઉત્તતિને ખાસ સંબંધ છે એવું અવધીને ગૃહસ્થ જેને સંઘને સંપ કરાવવા કોઈ જાતની છતી શક્તિ વાપરવા પ્રમાદ કરવો નહિ. ગૃહસ્થ જેનોએ વર્તમાન કાલની જૈનધર્મોન્નતિની પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે
For Private and Personal Use Only