________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૬) પરંતુ આવી રચનામાં ઉપર કહેલા ચાર સંઘેનો નિશ્ચય થતું નથી. એવું માલૂમ પડે છે કે
અત્યપદ” છે તે આચાર્યોના નામમાં રહે છે. જેવી રીતે કે–દેવનંદિ, અકલંકદેવ, ગુણભદ્ર, સિંહગુપ્ત, જિનસેન વગેરે. પરંતુ એમાં જ કેટલાંક પદ એવાં છે કે-જેઓ નામમાં નથી સમાઈ શકતાં. જેમકે-અપરાજીત, ગુહાધર વગેરે. શ્રુતાવતારના કર્તા સિંહ, દેવ, નંદિ, સેનસંઘને પૃથક્ ઉલ્લેખ ક્યાંઈ પણ કરતા નથી. તે શું? આ ઉપરથી એમ સમજી લેવાય કે–ચારનહીં, પરંતુ ઉક્ત નંદિ, વીર આદિ નામના ધારક દશ સંઘ અથવા ગણ સ્થાપિત કર્યા હતા ?
જે એઓને કેવલ “નામાન્ય પદ સમજવામાં આવે. તે જુદા જુદા સંઘની તેવી ઉપાધિઓમાં વિરિધ આવે છે. જેને ઉલ્લેખ “ભાસ્કરે પિતાના ચોથા અંકમાં કર્યો છે. અને જેને બીજા પણ ઘણા ખરા વિદ્વાને સાચે સમજે છે. તેના વિચારાનુસાર નંદિસંઘના આચાર્યોનાં નામ નંદિ, ચન્દ્રકીર્તિ, ભૂષ
For Private and Personal Use Only