________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૪)
સિદ્ધિ વ્યાકરણના કર્તા દયાપાલ મુનિ, જિનસેન આદિ અનેક વિદ્વાના થઈ ગયા છે. એવુ અનુમાન કરાય છે કે તામિલ અને કાનડી સાહિત્યમાં આ સંઘના ગ્રંથા ઘણા હશે.
દર્શોનસારના કર્યાં દેવસેનસૂરિએ વિક્રમના મૃત્યુ પછી પ૩૬ વર્ષે આ સંઘની ઉત્પત્તિ ખતલાવી છે. અને આ સઘને પાંચ જૈનાભાસા ( નિહ્નવ ) માંથી એક કહ્યા છે. તેઓએ આના કેટલાક એવા સિદ્ધાંતાના પણ ઉલ્લેખ કર્યો છે કે—જે મૂલ સંધની દ્રષ્ટિથી ઠીક નથી.
૧ વજાનદ્ધિએ મુનિઓને વાસ્તે અપ્રાસુક ચ ાના ખાવામાં દોષ નથી બતાવ્યો. ૨ તેણે પ્રાય શ્રિત્ત શાસ્ત્ર અને બીજા ગ્ર ંથા વિપરીત રચ્યા. ૩ તે કહે છે કે-ખીજોમાં જીવ હાતા નથી. ૪ મુનિઓને ઉભા રહીને ભાજન કરવાની જરૂર નથી. ૫ પ્રાસુક ( પકાવેલ, સુકવેલુ, ચૂર્ણ કરેલા પદાર્થ) આહારની કેદ નહીં જોઇએ. ૬ તે મુનિઓને માટે સાવધ દાષ
For Private and Personal Use Only