________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૩)
ચઢાવવાં, ક્ષેત્રપાલ, પદમાવતીની પૂજા કરવી.” આદિ ત્રીજી પણ કેટલીક ખમતામાં તેરહેપથ વીસપથમાં મતભેદ છે. વીસપ'થી આ કાર્યનુ કરવું આવશ્યક સમજે છે અને તેરાપથી તેના નિષેધ કરે છે. તેરહપંથે મેાટાં કાર્યો કર્યા છે. તરહપથી વિદ્વાનાએ સેંકડો ગ્રંથ સ ંસ્કૃત પ્રાકૃતમાંથી દેશભાષામાં અનુવાદિત કર્યો છે. જેથી શ્રાવક વર્ગમાં જૈન ધર્મનાં તવાની ચર્ચા ઘણી વધી પડી એને ભટ્ટારકાની સસ્થામાં એણે એટલી ધુન મચાવી કે થાડા સમયમાં તેના નામ શેષજ થઇ ગયા છે. થાડા કાલ પહેલાં એ અને પથાના લેાકેામાં ઘણી મોટી શત્રુતા વધી પડી હતી. અને તેને લઈ ઘણી હાનિ થતી હતી, પરંતુ શિક્ષાના પ્રચારથી હવે તે પણ પ્રાય: નામ શેષ થઈ રહી છે.
કેટલાક કટ્ટા તેરાપંથી અને વીશપ'થિયાએ દશ પાંચ ગ્રંથ પણ એવા મનાવી દીધા છે, કે જેમાં પરસ્પર ગાલી ગુપ્તાની વૃષ્ટિ કરી છે. પરંતુ પ્રસન્નતાની વાત છે કે-તે ગ્ર ંથાના વિશેષ આદર નથી. ઘણાજ થાડા તે થાને વાંચી પ્રસન્નતાના લાભ લે છે.
For Private and Personal Use Only