________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૧) ખર તેઓને ધર્મસત્તા વ્યવસ્થા બંધારણને નાશ થાય તેનું પાપ ભોગવવું પડે અને તેઓ શ્રીવીરપ્રભુના શાસનની આશાતના તથા નાશ કરતાએ ગણ શકાય. શ્રીવીરપ્રભુના શાસન સંરક્ષક જૈનાચાર્યોની જે આશાતના કરે છે. તે શ્રીવરપ્રભુની આશાતના કરે છે, એમ ધર્મસંરક્ષક દ્રષ્ટિથી દીર્ઘવિચાર કરતાં ગુરૂગમથી સમજાયા વિના નહીં રહે. જે જૈનાચાર્યો દ્રવ્ય-ક્ષેત્રકાલ અને ભાવને અનુસરી વર્તમાન કાળમાં કંચન કામિનીથી દૂર રહી વિતરાગના શાસનને ઉપદેશ આપે છે–ગામેગામ વિહાર કરે છે તેઓની આજ્ઞાને લેપ થાય એવું વિચારતાં અને બેલતાં જેનશાસનની ગંભીર આશાતના કરવાનું પાપ લાગે છે. જેનાચાર્યોથી અદ્યપર્યન્ત જૈનધર્મ વતી રહ્યા છે. રાજાઓને પ્રતિબધ આપીને તથા જૈનેતર વિદ્વાનની સાથે ધર્મવાદથી બાથ ભીડીને અને જેન મન્દિર-જ્ઞાન ભંડારેનું રક્ષણ કરનારા જેનાચાર્યો છે. હાલ પણ જેનાચાર્યની આજ્ઞા પ્રમાણે જેને વર્તે તે ખરે
For Private and Personal Use Only