________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫) આચાર્યો ધર્મ કેમના બાહ્ય આધ્યાતરિક છે વનસૂત્ર પૈકી દેશકાલાનુસાર કયા કયા જીવનને વિદ્યમાન છે અને કયાં ઉત્પન્ન કરવાં જોઈએ તેને યથા
ગ્ય સંરક્ષક દ્રષ્ટિએ વિધિમાગે ઉત્સર્ગ માર્ગ અને અપવાદમાર્ગથી જણાવી જેન કેમની ઉન્નતિ થાય એવી સ્વયેગ્ય સેવામાં પ્રવૃત્ત થાય છે. આચાર્યો આ ચાર્યપદ ગ્રહીને જૈન ધર્મની સંરક્ષક દ્રષ્ટિએ સેવા કરે છે, ભિન્ન ભિન્ન ગચ્છના આચાર્યોએ અને તેમના સાધુઓએ તથા શ્રાવકેએ સામાન્ય વિચારાચાર મતભેદે એકબીજાનું ખંડન થાય એવી શૈલીએ વર્તમાનમાં ઉપદેશ પ્રવૃત્તિથી નિવૃત્ત થઈને પરસ્પર ગચ્છના આચાર્યોએ પરસ્પર મળતી બાબતેનું સંમેલન કરી પ્રતિપાદક તથા સુધારક શૈલીએ ઉપદેશ દે અને સંકુચિત વર્તુલના સ્થાને પિતાની આંખ આગળ જેન ધર્મનું અનંત વર્તલ ધરી સામાન્ય મતભેદને પિતાના ઉદરમાં સાપેક્ષ દષ્ટિએ સમાવી દેઈને જેત ધર્મનું વ્યાવહારિક દષ્ટિએ મહા વર્તલ થતું જાય અને
For Private and Personal Use Only