________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(38)
અને ઉપાંગાએ પોતપાતાની ફઈ અદા કરવી જોઈએ. જૈનકામના પ્રત્યેક અંગે પરસ્પર એકબીજાની ઉપયોગિતા–મહત્તા સમજીને પાતાનુ શ્રેષ્ઠીંગ આચાય અંગ કે જેની મહત્તા ઉપયોગિતા અને તેની સહાય વિના જીવી શકાય નહિ. તેની આજ્ઞા પ્રમાણે પ્રવવા ખાસ પ્રવૃત્તિ કરવી જોઇએ, જેનું મગજ ગગડી ગયુ હાય છે, તે ગાંડા ગણાય છે અને તે વિશ્વમાં ઉપયેગી ગણાતા નથી. તદ્વત્ જૈનકામરૂપ શરીરનુ આચાર્ય રૂપ શીષ બગડતાં જૈનકામરૂપ શરીરની કિંમત અને ઉપચેાગિતા ગણાતી નથી. અતએવ જૈન કામરૂપ સર્વોગાપાંગાએ શી`ભુત સૂરિની ઉપયેાગિતા અને તેની આજ્ઞા સ્વીકારી પોતપોતાનુ કાર્ય કરવું જોઇએ. આગગાડીને પ્રવર્ત્તક પણ એક હાય છે તેમ ધર્મની ખામતમાં જૈન કામના પ્રવર્તક આચાય હાય છે. અજીન વિનાની આગગાડી જેમ એક ડગલુ પશુ પ્રગતિ કરવા શક્તિમાન થતી નથી, તદ્વેત્ આચાર્ય – ઉપાધ્યાય અને સાધુએા વિના ની બાબતમાં જૈન
For Private and Personal Use Only