________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંઘ એક ડગલું પણ આગળ પ્રગતિ કરવા શક્તિમાન થતા નથી.
સંઘાડા, ગચ્છ અને સંઘમાં આચાર્યોની ઉન્નતિ પર જૈન કેમની ઉન્નતિનો આધાર રહેલું છે. એક આચાર્યની આજ્ઞાને તાબે એક લાખ જેને માને કે હોય અને સો બસે સાધુઓ અને સાધ્વીઓ હેય અને તે પિતાના તાબે રહેલાની ઉન્નતિ કરવા એક જૈન ગુરૂકુલ સ્થપાવવા તે એક એક જેનને દશ દશ વા પાંચ પાંચ રૂપિયા આપવા આજ્ઞા કરે તે દશ વર્ષમાં કરેડ-અધકડ રૂપૈયામાં જેન ગુરુકુલ જેવી મોટી સંસ્થા સ્થપાવી શકે અને તેથી પ્રત્યેક બાબતની પ્રગતિમાં જનાએ બંધારણપૂર્વક સુવ્યવસ્થા કરાવી જેન કામની ધાર્મિક તથા વ્યાવહારિક ઉન્નતિ કરી શકે. આ પ્રમાણે ઉત્તમ આચર્યની આજ્ઞાથી સાધુઓ અને સાધ્વીઓને જ્ઞાન વગેરેની પ્રાપ્તિમાં તથા ગામેગામ વિચારવા તથા ગામોગામ ઉપદેશ આપવાની એજનાઓ ઘડીને જૈનાચાર્ય દેશકાલાનુસાર જેનેની ઊતિ કરી શકે.
For Private and Personal Use Only